નરસિંહ મહેતા
નરસિંહ મહેતા
ઉપનામ નરસૈયો, આદ્યકવિ, આદિકવિ
જન્મ આશરે – ૧૪૧૨/૧૪૧૪ – જૂનાગઢ
અવસાન આશરે – ૧૪૭૯/૧૪૮૦/૧૪૮૧
કુટુમ્બ
દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ
પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર
માતા – દયાકોર
પત્ની – માણેક
પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)
પુત્રવધુ – સુરસેના
પુત્રી – કુંવરબાઇ (જન્મ સં. ૧૪૯૫ લગ્ન સં – ૧૫૦૪)
કાકા – પર્વત મહેતા
ભાઇ – બંસીધર કે મંગળજી કે જીવણરામ
ભાભી – ઝવેર મહેતી
વ્યવસાય ભજનિક, આખ્યાનકાર
જીવન ઝરમર
ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદમાં બક્ષી પરિવાર દ્વારા મુકાયેલ તેમનું ચિત્ર
રચનાઓ
ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ આપવામાં આવે છે
ઉપનામ નરસૈયો, આદ્યકવિ, આદિકવિ
જન્મ આશરે – ૧૪૧૨/૧૪૧૪ – જૂનાગઢ
અવસાન આશરે – ૧૪૭૯/૧૪૮૦/૧૪૮૧
કુટુમ્બ
દાદા – વિષ્ણુદાસ કે પરસોત્તમદાસ
પિતા – કૃષ્ણદાસ કે કૃષ્ણદામોદર
માતા – દયાકોર
પત્ની – માણેક
પુત્ર – શામળદાસ (જન્મ સં. ૧૯૪૭ મૃત્યુ સં – ૧૫૦૭)
પુત્રવધુ – સુરસેના
પુત્રી – કુંવરબાઇ (જન્મ સં. ૧૪૯૫ લગ્ન સં – ૧૫૦૪)
કાકા – પર્વત મહેતા
ભાઇ – બંસીધર કે મંગળજી કે જીવણરામ
ભાભી – ઝવેર મહેતી
વ્યવસાય ભજનિક, આખ્યાનકાર
જીવન ઝરમર
- ૧૫મી સદી દરમિયાન ભારતમાં જે ભક્તિ આંદોલનની શરુઆત થઇ તેનો રંગ ગુજરાતને લગાડનાર કવિ.
- બાળપણમાં કદાચ મંદબુધ્ધિના હતા.
- માતાપિતા નાનપણમાં જ ગુજરી જવાથી ભાઇ-ભાભીએ મોટા કર્યા હતાં.
- દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં અંતર જાગૃતિ થઇ. મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યાં તથા સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ૧૪ના રોજ એને કાવ્યપ્રસાદી આપી.
- ગોકુળ, મથુરા વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત ૧૪૩૩-૩૫માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં.
- તેમણે તુલસીક્યારા કર્તા હતા અને વૈરાગીઓને રહેવા માટે અખાડો પણ બંધાવ્યો હતો.
- તેમના મંડળમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમની ચાર ભક્તસખીઓમાંથી એકનું નામ રતનબાઇ હતું.
- પુત્રીના સીમંતના પ્રસંગે, દીકરાના લગ્નમાં અને હાર ચોરીના આળ વખતે ભગવાને તેમને મદદ કરી હોવાની કીવદંતિ છે.
- તેમના પુત્રના વિવાહ વડનગરના પ્રધાન મદન મહેતાની પુત્રી સૂરસેના સાથે થયા હતાં.
- તેમની પુત્રીના વિવાહ ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે થયા હતાં.
- નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઇ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજ સુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ.
- સાવ દરિદ્ર હોવા છતાં અંગત પ્રસંગોમાં અને જુનાગઢના રાજા રા’માંડલિક સાથે ચમત્કારિક ઘટનાઓ બની.
- પ્રભાતિયાં, ‘ઝૂલણા’ છંદ અને ‘કેદારો’ રાગ તેમના ખાસ પ્રિય, પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગની પરંપરાના પહેલાઉત્તમ કવિ.
- અમૂક રચનાઓનું તેમનું કર્તૃત્વ શંકાસ્પદ (?)
- તેમની અમુક રચનાઓની હસ્તપ્રત ‘ગુજરાતી પ્રેસ’ પાસે સંગ્રહીત છે.
ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદમાં બક્ષી પરિવાર દ્વારા મુકાયેલ તેમનું ચિત્ર
રચનાઓ
- સુરતસંગ્રામ, હારમાળા, કૄષ્ણજન્મ વધાઇ, શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, શામળશાનો વિવાહ, ચાતુરીષોડશી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, સુદામાચરિત્ર, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, મામેરું, સત્યભામાનું રુસણું, અંતરધાન સમયના પદ, માનલીલા, રુક્મિણીવિવાહ, પ્રેમભક્તિ પદસંગ્રહ, સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.
ગુજરાતના ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં ‘નરસિંહ મહેતા’ એવોર્ડ આપવામાં આવે છે
પન્નાલાલ નાનાલાલ પટેલ
નામ પન્નાલાલ નાનાલાલ પટેલ
જન્મ મે - 7, 1912 ; માંડલી ( જિ. ડુંગરપુર, રાજસ્થાન )
અવસાન એપ્રિલ - 5 , 1989
અભ્યાસ
જીવન ઝરમર
જન્મ મે - 7, 1912 ; માંડલી ( જિ. ડુંગરપુર, રાજસ્થાન )
અવસાન એપ્રિલ - 5 , 1989
અભ્યાસ
- પ્રાથમિક – અંગ્રેજી ચાર ધોરણ
- સ્વશિક્ષણ
- લેખન
- પ્રકાશન
જીવન ઝરમર
- પ્રેસમાં કામ કરતાં કાગળની ચબરખીઓ પર પહેલાં લખાણો
- અનેક કૃતિઓ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત
- નવલકથા - વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ
- નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ
- નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ
- ચિંતન - પૂર્ણયોગનું આચમન
- આત્મકથા - અલપઝલપ
- બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
- પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન
- 1950 - રણજિતરામ સુવર્ણચંદ્રક
- 1985 - જ્ઞાનપીઠ એવોર્ડ
દત્તાત્રેય કાલેલકર
નામ દત્તાત્રેય કાલેલકર
જન્મતારીખ ડિસેમ્બર 1, 1885
જન્મસ્થળ સતારા (મહારાષ્ટ્ર)
અવસાન 1981
માતા રાધાબાઈ
પિતા બાલકૃષ્ણ કાલેલકર
અભ્યાસ મેટ્રિક (1903)
વ્યવસાય દેશસેવા, કેળવણી
જીવન ઝરમર પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું, થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક, 1913- સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ, આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ, 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા; લેખન, 1932 થી સતત દેશનો પ્રવાસ, 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ
પ્રદાન 40 પુસ્તકો
મુખ્ય રચનાઓ જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા
સન્માન 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.
જન્મતારીખ ડિસેમ્બર 1, 1885
જન્મસ્થળ સતારા (મહારાષ્ટ્ર)
અવસાન 1981
માતા રાધાબાઈ
પિતા બાલકૃષ્ણ કાલેલકર
અભ્યાસ મેટ્રિક (1903)
વ્યવસાય દેશસેવા, કેળવણી
જીવન ઝરમર પૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું, થોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક, 1913- સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ, આચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ, 1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા; લેખન, 1932 થી સતત દેશનો પ્રવાસ, 1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ
પ્રદાન 40 પુસ્તકો
મુખ્ય રચનાઓ જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા
સન્માન 1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.
પ્રવીણ દરજી
પ્રવીણ દરજી
સમ્પર્ક - ફુવારા પાસે, લુણાવાડા – 389 230 જિ. પંચમહાલ
જન્મ 23 – ઓગસ્ટ, 1944; મહેલોલ જિ. પંચમહાલ કુટુમ્બ
સમ્પર્ક - ફુવારા પાસે, લુણાવાડા – 389 230 જિ. પંચમહાલ
જન્મ 23 – ઓગસ્ટ, 1944; મહેલોલ જિ. પંચમહાલ કુટુમ્બ
- માતા – ચંચળબેન ; પિતા – શનિલાલ
- પત્ની -રમીલા ( લગ્ન – 1967, હાલોલ) ; સંતાનો – એક પુત્ર, બે પુત્રીઓ
- 1961- એસ.એસ.સી.
- 1965- ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.
- 1967- એમ.એ.
- 1973- પી.એચ.ડી.
- 1965-67 મોડાસા કોલેજમાં અધ્યાપક
- 1967 થી નિવૃત્તિ સુધી – લુણાવાડા કોલેજમાં અધ્યાપક
- ચાર ભાષા ઉપરાંત બંગાળી અને મરાઠીથી પરિચિત
- પ્રથમ મૌલિક પ્રકાશન- ‘ચીસ’ કાવ્યસંગ્રહ
- શરુઆતમાં પુરુષોત્તમ માવળંકરના ‘અભ્યાસ’માં રચનાઓ પ્રકાશિત થતી.
- તેજસ્વી અભ્યાસ કારકીર્દિ- કોલેજકાળમાં ‘હરતી ફરતી કોલેજ લાયબ્રેરી’ ગણાતા
- સાહિત્ય અને અધ્યાપનના પ્રેમને કારણે આચાર્યપદ જતું કર્યું.
- ‘અરવરવ’ નું સંપાદન
- રેડીયો અને ટીવી પર વાર્તાલાપ આપેલા છે.
- હાલ ‘શબ્દસૃષ્ટિનો તંત્રીલેખ લખે છે.
- ઘણી લલિત કળાનો આસ્વાદ લેવાનો
- કવિતા – ચીસ, ઉત્સેધ
- નિબંધ - અડખેપડખે, લીલાં પર્ણ, ડાળ એક પંખી બે
- ચરિત્ર – ચંદનના વૃક્ષ
- સંશોધન – નિબંધ – સ્વરૂપ અને વિકાસ
- વિવેચન – સ્પંદ, ચર્વણા, દયારામ, પ્રત્યગ્ર, પશ્ચાત્, નવલકથા સ્વરૂપ, લલિત નિબંધ
- સંપાદન -ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ, શબ્દશ્રી, ગદ્યસંચય -2
- વિઠ્ઠલભાઇ પટેલ સુવર્ણચંદ્રક
- કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
- સંસ્કાર એવોર્ડ
- હરિ ૐ આશ્રમનું પારિતોષિક
- સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ – 2