હરિહર પ્રાણશંકર ભટ્ટ
નામ - હરિહર પ્રાણશંકર ભટ્ટ
જન્મ - મે – 1, 1895 ; વેકરિયા (સૌરાષ્ટ્ર)
અવસાન - માર્ચ – 10, 1978
કુટુમ્બ - માતા – પાર્વતીબેન ; પિતા – પ્રાણશંકર ભટ્ટ
અભ્યાસ -
વ્યવસાય
જન્મ - મે – 1, 1895 ; વેકરિયા (સૌરાષ્ટ્ર)
અવસાન - માર્ચ – 10, 1978
કુટુમ્બ - માતા – પાર્વતીબેન ; પિતા – પ્રાણશંકર ભટ્ટ
અભ્યાસ -
- પ્રાથમિક – સાવરકુંડલા
- માધ્યમિક – ભાવનગર
- બી. એ. (મુંબઈ)
વ્યવસાય
- શિક્ષણ
- ખગોળશાસ્ત્રમાં સંશોધન- સંપાદન
- અકોલા (મહારાષ્ટ્ર)માં શિક્ષક.
- અમદાવાદ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં તથા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં શિક્ષક
- ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં જ્યોતિષશાસ્ત્રના અધ્યાપક
- અમદાવાદ વેધશાળાના નિયામક
- ગુજરાતી દૈનિક સંદેશ સાથે સંલગ્ન
- સંદેશ પંચાંગના સંપાદક.
- કાવ્યસંગ્રહો – હૃદયરંગ
- જ્યોતિષશાસ્ત્ર – સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, ખગોળ ગણિત ભાગ 1 થી 5.
ધુમકેતુ
નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
જન્મ 12 ડીસેમ્બર – 1892 ; વીરપુર – જલારામ
અવસાન 11 માર્ચ – 1965, અમદાવાદ
કુટુમ્બ
ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ
જન્મ 12 ડીસેમ્બર – 1892 ; વીરપુર – જલારામ
અવસાન 11 માર્ચ – 1965, અમદાવાદ
કુટુમ્બ
- માતા - ગંગામા ; પિતા – ગોવર્ધનરામ
- ભાઇ - રામજીભાઇ, અંબાશંકરભાઇ
- પત્ની - કાશીબેન 1910
- સંતાન - પુત્રી – ઉષા પુત્ર –દક્ષિણ, અશ્વિન, ઘનશ્યામ
- મેટ્રિક –1917- પોરબંદર
- બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
- 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં
- 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં
- 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં
- 1923- અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં
- 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં
- જીવન ઝરમર
- 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા
- 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા
- 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ
- 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા
- 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ
- નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
- સામાજિક નવલકથા- પૃથ્વીશ
- આત્મકથા- જીવનપંથ
- નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
- વિવેચન – સાહિત્ય વિચારણા
- જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન
- બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
- 1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
- 1953 – નર્મદ સુવર્ણચંદ્રક
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
મકરન્દ વજેશંકર દવે
નામ મકરન્દ વજેશંકર દવે
ઉપનામ સાંઇ કવિ
જન્મ 13- નવેમ્બર ,1922 ; ગોંડલ
અવસાન 31 – જાન્યુઆરી , 2005, નન્દીગ્રામ
કુટુમ્બ પત્ની – ઈષા કુંદનિકા ;
અભ્યાસ ઇન્ટર આર્ટસ, રાજકોટ; સ્વશિક્ષણ
વ્યવસાય
પત્રકાર, લેખન - યુવાન વયે
જીવન ઝરમર
ઉપનામ સાંઇ કવિ
જન્મ 13- નવેમ્બર ,1922 ; ગોંડલ
અવસાન 31 – જાન્યુઆરી , 2005, નન્દીગ્રામ
કુટુમ્બ પત્ની – ઈષા કુંદનિકા ;
અભ્યાસ ઇન્ટર આર્ટસ, રાજકોટ; સ્વશિક્ષણ
વ્યવસાય
પત્રકાર, લેખન - યુવાન વયે
જીવન ઝરમર
- સાત જ વર્ષની ઉમ્મરે આંતરિક જાગૃતિ
- દસ વર્ષ ની ઉમ્મરથી કાવ્યલેખનની શરૂઆત
- 1942 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ
- ગઝલ સમ્રાટ ’ઘાયલ’ ના પરમ મિત્ર – તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક ‘ છીપનો ચહેરો ગઝલ’ લખ્યું
- 1989 થી 1999 માં ઘણી વાર વિદેશ યાત્રા
- નંદીગ્રામ – વલસાડ પાસે આશ્રમમાં સાધના અને સમાજ સેવા
- કવિતા - તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા) , અમેરિકાનો ચિરંતન ચહેરો
- નવલકથા - માટીનો મહેકતો સાદ
- ચિંતન - યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ તારક મંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે
- બાળ સાહિત્ય - ઝબૂક વીજળી ઝબૂક, બે ભાઇ, તાઇકો
- ગીતનાટિકા - શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત
- ચરિત્ર - યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઇ,
- સંપાદન - સત કેરી વાણી, ભજન રસ
- 1979 – રણજિતરામ સુવર્ણચંદ્રક
- નરસિંહ મહેતા એવોર્ડ, મેઘાણી એવોર્ડ, શ્રી. અરવિંદ એવોર્ડ , ગુજરાત ગૌરવ એવોર્ડ
રમણલાલ સોની
રમણલાલ સોની
ઉપનામ ’ સુદામા’
જન્મ 25 – જાન્યુઆરી , 1908 ; કોકાપુર, મોડાસા
અવસાન 21 - સપ્ટેમ્બર , 2006 ; અમદાવાદ
કુટુમ્બ
ઉપનામ ’ સુદામા’
જન્મ 25 – જાન્યુઆરી , 1908 ; કોકાપુર, મોડાસા
અવસાન 21 - સપ્ટેમ્બર , 2006 ; અમદાવાદ
કુટુમ્બ
- માતા – જેઠીબા; પિતા – પિતાંબરદાસ
- પત્ની – ; પુત્ર – ડો. શ્રીરામ, ડો. જયરામ ; પુત્રી – પ્રતિમા
- પ્રાથમિક – કોકાપુર
- માધ્યમિક - મોડાસા
- ઉચ્ચ – ગુજરાત વિદ્યાપીઠ – કાકાસાહેબ કાલેલકરના વિદ્યાર્થી
- 1928- ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષક
- 1930 – મોડાસામાં શિક્ષક અને પછી હાઇસ્કૂલના આચાર્ય
- 12 વર્ષની વયથી, જીવન પર્યન્ત ખાદીધારી
- 1945 - મોડાસા હાઇસ્કૂલમાંથી આચાર્ય તરીકે સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા બાદ વણ થંભ્યું સાહિત્ય સર્જન
- બાળસાહિત્યમાં અને બંગાળી સાહિત્યના અનુવાદમાં અદ્ ભૂત પ્રદાન
- 80 વર્ષ બાદ આંખ ઘણી નબળી થઇ અને પછી સાવ દૃષ્ટિહીન થયાં છતાં લેખન ચાલુ રાખ્યું અને પોતાની આગવી લખવાની રીત વિકસાવી
- 1930 અને 1932 – સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રીય ભાગ
- બે વખત જેલવાસ, યરવડા જેલમાં બંગાળી શીખ્યા
- ઘણા વખત સુધી મોડાસા નગર પંચાયતના અધ્યક્ષ
- મોડાસા જિલ્લા વિકાસ મંડળના પ્રમુખ
- 1952-57 – મુંબાઇ ધારાસભામાં સાબરકાંઠાના ધારાસભ્ય
- 2002 - 94 વર્ષની ઉમ્મરે તેમની આત્મકથાનક રચના ‘રાખનું પંખી’ પ્રકાશિત થયું. ( આ પુસ્તક તેમણે સાવ અંધ સ્થિતિમાં કોઇ મદદનીશ વગર લખ્યું હતું ! – બહુરત્ના ગુર્જરી ….. )
- બાળસાહિત્ય – ગલબા શિયાળની વાતો, રમણલાલ સોનીની શ્રેષ્ટ બાલવાતો – મનધુસુદન પારેખ
- અનુવાદ – હાન્સ એન્ડરસન બાળ વાર્તાવલિ, દિલીપ્કુમાર રોય ના છ ગ્રંથો , ટાગોર ગ્રંથાવલિ , શરદ ગ્રંથાવલિ
- આત્મકથાનક - રાખનું પંખી, માતા મહાતીર્થ, પિતા પહેલા ગુરુ
- મોડાસા કોલેજમાં તેમના નામથી હોલ બનાવવામાં આવ્યો છે.
- 1985 - ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક
- 1985 - સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી અનુવાદ પારિતોષિક
- 1996 - ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણ ચંદ્રક
- 1999 – ગુજરાત રાજ્ય તરફથી ગૌરવ પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી
જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
બાળકો પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘ સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘ છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
કોઇનો લાડકવાયો
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ –13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 – મહીડા પારિતોષિક
જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
બાળકો પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘ સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘ છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
કોઇનો લાડકવાયો
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ –13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 – મહીડા પારિતોષિક
નાનાલાલ ત્રિવેદી
નામ નાનાલાલ ત્રિવેદી
જન્મ
જીવન ઝરમર
જન્મ
- 22 - એપ્રીલ, 1932 ; મોટી ચંદૂર, (પાટણ જિલ્લો) વતન – મુજપુર
- માતા - વહાલીબેન; પિતા - મોતીલાલ ; ભાઇઓ – ડાહ્યાલાલ, ચિમનલાલ
- 1966- ભારતીય દર્શનશાસ્ત્રમાં બનારસમાં વેદાન્તાચાર્યની પદવી- સુવર્ણચન્દ્રક સાથે
જીવન ઝરમર
- 1953- ગૃહત્યાગ અને ભારત-ભ્રમણ
- 1954- બ્રહ્નચર્ય દીક્ષા
- 1956- મુક્તાનન્દ સ્વામી પાસે ફિરોઝપુર-પંજાબમાં સન્યાસ દીક્ષા
- 1968- સમ્પૂર્ણ ભારતયાત્રા; દંતાલી- પેટલાદમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના
- 1973- સૂઇ ગામ – બનાસકાંઠામાં દુષ્કાળ રાહત કાર્ય
- 1973- સૂઇ ગામમાં મા. શાળા અને છાત્રાલયની સ્થાપના
- 2001- કચ્છ ભૂક્મ્પમાં રાપરમાં રાહત કેન્દ્ર
- વિદેશપ્રવાસ
- 1970- પૂર્વ આફ્રિકા
- 1976-યુગાન્ડા મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા, વિ.
- 1994- દક્ષિણ અમેરિકા વિ.
- 1996- ઇજિપ્ત, ઇઝરાયેલ
- 1997- પ્રેસ્ટન (યુરોપ), સ્વીડન. નોર્વે , ડેન્માર્ક
- 2000- ચીન
- 2004- ઓસ્ટ્ર્લિયા વિ.
- ક્રાન્તિકારી વિચારો અને અધ્યાત્મંની સાચી સમજ આપી સમાજ સુધારણા
- ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતા 50 પુસ્તકો
- જીવન દર્શન – મારા અનુભવો, નવા વિચારો, નવી દિશા, હવે તો જાગીએ, ઉપસંહાર( તેમના બધા વિચારો સંક્ષેપમાં)
- પ્રવાસ વર્ણન - વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો, , પૃથ્વી- પ્રદક્ષિણા, યુરોપની અટારીએથી
- 1985 – શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક
- 1986 – કાકા કાલેલકર પારિતોષિક
- 1988- દધિચિ એવોર્ડ
- 1988- આનર્ત એવોર્ડ – મહેસાણા; ગોંધિયા એવોર્ડ- રાજકોટ
- 1994- દિવાળીબેન મહેતા એવૉર્ડ
- 1994- દૈનિક પત્રકાર સંઘ દ્વારા એવોર્ડ